આજની વાત પર ટિપ્પણીઓ https://marobagicho.com/2011/aaj-ni-vaat-3/ મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું.. Mon, 23 Sep 2013 14:59:07 +0000 hourly 1 https://wordpress.org/?v=6.5.3 દ્વારા: Sep’13 : અપડેટ્સ-2 | મારો બગીચો https://marobagicho.com/2011/aaj-ni-vaat-3/#comment-256 Mon, 23 Sep 2013 14:59:07 +0000 http://marobagicho.wordpress.com/?p=470#comment-256 […]બીજું તો કંઇ કહેવું નથી અથવા તો કહેવા જેવું નથી, કેમ કે જે કહેવું છે તે અગાઉ પણ કહેવાઇ જ ગયું છે. […]

]]>
દ્વારા: બગીચાનો માળી https://marobagicho.com/2011/aaj-ni-vaat-3/#comment-255 Thu, 06 Oct 2011 13:01:42 +0000 http://marobagicho.wordpress.com/?p=470#comment-255 Sunil Gupta ના જવાબમાં.

મારા બગીચાના મુલાકાતીઓને ગમતી હરિયાળી આપવાનો પ્રયાસ જરુર છે પણ તે માટે કહેવાતા ધર્મપ્રેમીઓ કે ધર્મના નામે થતા દેખાડાઓ પ્રત્યેનો મારો રોષ હું છુપાવી શકુ તેમ નથી. આજે ધર્મના નામે માત્ર દંભ જ રહ્યો છે તે સ્પષ્ટ દેખાઇ આવે છે. ભગવાન જાણે આ લોકો નાના-મોટા ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને માનવતાને મુળ ધર્મ તરીકે કયારે સ્વીકારશે…
શ્રી સુનિલભાઇ, આપના અમુલ્ય પ્રતિભાવ બદલ આભાર. મારા બગીચામાં આપનું સ્વાગત છે.

]]>