શ્રી નરસિંહ મહેતા

૧૫મી સદીના પ્રખ્યાત કવિ કે જેઓએ ગુજરાતને ભક્તિનો રંગ લગાડયો. તેમની રચનાઓ આજે પણ કરોડાના મુખે છે. તેમને કોઇ નરસૈયો કહે છે, તો સાહિત્યમાં તેઓ આદ્યકવિ અને આદિકવિ તરીકે ઓળખાય છે.

bottom image of post