પરિવર્તન..

– હા, પરિવર્તન એ સંસારનો નિયમ છે! અને મારા બગીચાનો પણ! 🙂

– બસ, એ જ નિયમને ન્યાય આપવા આજે આ બ્લોગના મુળ દેખાવમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. (એટલે કે મારો કોઇ વાંક નથી એ સાબિત થાય છે!)

  • કોઇને ગમે કે ન ગમે પણ મને તો ગમે છે (ત્યારે જ તો આ શક્ય બન્યું છે! 😇 ) છતાંયે કોઇને વાંધાવચકા જણાતા હોય તો મારું ધ્યાન દોરી શકે છે.

– ચિંતા ન કરો તમને નહી પુછું કે આ નવો દેખાવ (theme) કેવો છે…… ઓકે. કહો ને કે તમારી દ્રષ્ટિએ કેવું દેખાય છે? (જે સાચુ હોય તે કહેવા વિનંતી. મહેરબાની કરીને ભક્તો ચાપલુસીથી દુર રહે, મિત્રો સાચી વાત જણાવે અને વડીલો યોગ્ય સલાહ આપે.)

# જુની થીમની એક યાદગીરી:

મુળ દેખાવમાં કરેલું પરિવર્તન

– અને હા, આજથી અમે ફરી ફેસબુક પર હાજર છીએ. (કારણ ન પુછશો. 🙏..)