ગુમાવેલું માન અને બેંકમાં કોઇને આપેલી પેન ક્યારેય પરત આવતા નથી.
—
ગમતી પેન ગુમાવ્યા બાદ મેળવેલું સ્વ્યંજ્ઞાન!
~ અહીં ‘માન‘નો ઉલ્લેખ મુળ વાતનું વજન વધારવા માટે જ કરવામાં આવ્યો છે. (એટલે જો કોઇએ ગુમાવેલું માન પરત મેળવ્યું હોય, તો તે વિશે જણાવીને અત્રે માથાકુટ કરવી નહી.)
~ ઉપરાંત ખાસ નોંધ એ પણ લેશો કે અમને દરેક વાતમાં વજન ઉમેરવાની કુટેવ પહેલાંથી છે. (અને સુધરવાનો કોઇ ચાન્સ જણાતો નથી.)
સાઇડટ્રેકઃ ચાણાક્યના સમયમાં બેંકો નહોતી; નહી તો તેઓ પણ આ ગુઢ સત્ય ત્યારે જ કહીને ગયા હોત!




![અપડેટ્સ-44 [Oct'14] અપડેટ્સ-44 [Oct'14]](https://i0.wp.com/i.imgur.com/3zQ8qZ4.jpg?resize=220%2C150&ssl=1)