પેન

ગુમાવેલું માન અને બેંકમાં કોઇને આપેલી પેન ક્યારેય પરત આવતા નથી.


ગમતી પેન ગુમાવ્યા બાદ મેળવેલું સ્વ્યંજ્ઞાન!

get idea, svayamgyan, સ્વ્યંજ્ઞાન

~ અહીં ‘માન‘નો ઉલ્લેખ મુળ વાતનું વજન વધારવા માટે જ કરવામાં આવ્યો છે. (એટલે જો કોઇએ ગુમાવેલું માન પરત મેળવ્યું હોય, તો તે વિશે જણાવીને અત્રે માથાકુટ કરવી નહી.)

~ ઉપરાંત ખાસ નોંધ એ પણ લેશો કે અમને દરેક વાતમાં વજન ઉમેરવાની કુટેવ પહેલાંથી છે. (અને સુધરવાનો કોઇ ચાન્સ જણાતો નથી.)


સાઇડટ્રેકઃ ચાણાક્યના સમયમાં બેંકો નહોતી; નહી તો તેઓ પણ આ ગુઢ સત્ય ત્યારે જ કહીને ગયા હોત!

બોલો, શું કહેવું છે તમારે...