ઉગેલું..

ભુતકાળની ભુલને ભુલ તરીકે ન સ્વીકારનાર વ્યક્તિ આજે ફરી એક ભુલ કરે છે એમ કહી શકાય.

B.B.

ભારતમાં સેક્યુલર અને બૌધ્ધિકોની એવી જમાતના લોકો પણ છે કે, જેઓ અંગત લાભ અથવા તો ખાસ હેતુ માટે વાતને ગોળ-ગોળ ફેરવીને જાણકારી આપે છે!

આ લોકો ક્યારેક સત્યને છુપાવે નહી, પણ તેને તોડી-મરોડીને કે પછી ઢાંકીને એવી રીતે રજૂ કરે છે કે જેથી અસત્યની આબરુ પણ જળવાઇ રહે..

બગીચાનંદ

*ઉગેલું એટલે કે.. ક્યારેક એમ જ અમારા નાનકડાં મનમાં અચાનક અંતઃસ્ફુર્ણાથી આવેલો ખયાલ; કે જે વાક્યમાં બ્રહ્મવાક્ય જેવું જ્ઞાન હોય! (અથવા તો આવા વાક્યની મહાનતા વિશે અમોને કોઇ ભ્રમ પણ થતો હોય!)

બોલો, શું કહેવું છે તમારે...